School Bus

Book Vimochan

Teachers Vacation

Hiren Shah in Tapovan

08

Sep / 2026

Paryushan Parva 2026

Person, Austin TX

16

Jul / 2026

New York, NY

New York, NY

10

Jul / 2026

San Diego, CA

San Diego Jain Sangh

Empowering Minds, Shaping Futures

The Peace of Mind Foundation was established in 2006 in Rajkot, Gujarat (India), with the mission of promoting inner well-being and holistic living by Saman Shrutpragyaji — a spiritual mentor, educator, author, and meditation teacher.

+ SCHOOL SEMINARS
+ MEDITATION Retreats
+ SCHOLARSHIPS GRANTED

The Foundation is dedicated to empowering individuals and communities through spiritual growth, education, and service. Our mission is to spread inner peace, purposeful lifestyle, balanced living, and holistic well-being.

Students
Campus Life

Our Mission

Transforming lives through self-discovery, learning, and acts of kindness.

Our Vision

Empowering individuals to realize their full potential and make a positive impact.

Our Values

Service by selfless giving and contributing to the greater good.

Transforming Lives, Transforming the World

Real Stories, Real Impact

What I deeply appreciate about Samanji is his refreshing candidness and practical approach to spirituality. As a "pseudo-monk" who embraces modern technology while maintaining monastic principles, he ...

Khushi Jain (Chicago)

While I had an amazing time participating in Project Aastha, I do have a couple of suggestions for future programs. For the next Project Aastha, I recommend incorporating more than just Q&A sessions. ...

Siona Shah (Austin, TX)

My name is Pranay Mohnot, and I had a fulfilling experience in Project Aastha 2024/2025. While I enjoyed interacting with school children through the Q&A sessions, I would’ve appreciated an after-ac...

Pranay Mohnot (Singapore)

Nurturing Mind, Body, and Spirit

Peace of Mind
સંવાદ સાધના: પ્રસ્તાવના - સમણ શ્રુતપ્રજ્ઞજી

Jun 1, 2026

માણસના જીવનમાં શબ્દોનું ખૂબ મોટું મહત્વ છે. ઘણા લોકો માને છે કે “સારું બોલવું” એ જન્મજાત કળા છે, પરંતુ હકીકતમાં બોલવું પણ એક સ્કીલ છે અને દરેક સ્કીલની જેમ તેને પણ અભ્યાસથી વિકસાવી શકાય છે. જેમ સાયકલ ચલાવવી, કાર ચલાવવી કે સંગીત શીખવું અભ્યાસથી શક્ય બને છે, એમ અસરકારક વાતચીત કરવાની કળા પણ સતત પ્રેક્ટિસથી વિકસે છે.

કમ્યુનિકેશનનો સાચો અર્થ સમજીએ. ઘણા લોકો સમજે છે કે કમ્યુનિકેશન એટલે માત્ર બોલવું પરંતુ વાસ્તવમાં કમ્યુનિકેશન ચાર બાબતોનો સમન્વય છે:

1. બોલવું

2. સાંભળવું

3. સમજવું

4. સમજાવવું

જો કોઈ વ્યક્તિ માત્ર બોલે છે પરંતુ સાંભળતો નથી, તો એ સારો કમ્યુનિકેટર બની શકતો નથી. સાચું કમ્યુનિકેશન એટલે બે વ્યક્તિના બે મન વચ્ચેનો સેતુ.

શબ્દોથી વધુ પ્રભાવ વ્યક્તિત્વનો પડે છે. વાતચીતમાં આપણે જે શબ્દો બોલીએ છીએ તેનો પ્રભાવ માત્ર ૧૦% જેટલો પડે છે. બાકીના ૯૦% પ્રભાવ આપણા:

~ હાવભાવ

~ બોડી લેંગ્વેજ

~ આંખોની ભાષા

~ ઊર્જા

~ અવાજનો ટોન

~ અને આંતરિક ભાવ પર આધારિત હોય છે.

એટલે જ કોઈ વ્યક્તિ ઓછું બોલે છતાં અસરકારક લાગે છે, જ્યારે કોઈ કલાકો બોલે છતાં અસર નથી થતી.

દર  નબળા સંચાર - Poor Communication - ને કારણે કંપનીઓને ઉત્પાદકતાના નુકસાન રૂપે અબજો ડૉલરનું નુકસાન થાય છે અને એક વાત સ્વીકારવી જોઈએ કે આપણી  કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં, આ નુકસાનમાં આપણો  પણ થોડોક ફાળો હોય છે. આપમાંથી કેટલા લોકો એવા કોઈ વ્યક્તિ સાથે કામ કરે છે જે ખૂબ લાંબી, ગૂંચવણભરી અથવા અસ્પષ્ટ વાત કરે છે? આપણે બધા સ્પષ્ટ અને ટૂંકમાં વાત કરવાની ઇચ્છા રાખીએ છીએ. આપણું લક્ષ્ય એ જ હોય છે કે લોકો આપણી વાત સરળતાથી સમજી શકે. પરંતુ સાચો પ્રશ્ન એ છે: શું આપણે ખરેખર જાણીએ છીએ કે સ્પષ્ટ અને સંક્ષિપ્ત રીતે વાત કેવી રીતે કરવી?  કારણ કે ઘણી વાર સમસ્યા આપણા ઇરાદામાં નથી હોતી, સમસ્યા આપણા અભિવ્યક્તિ કરવાની પદ્ધતિમાં હોય છે અને અસરકારક સંવાદની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે આપણે માત્ર બોલવાનું નહીં, પરંતુ સ્પષ્ટ રીતે બોલવાનું શીખીએ.

મુખ્ય સંદેશ

 ~ મહાન વક્તા જન્મતા નથી, ઘડાય છે.

 ~ સંવાદ એક કળા નથી માત્ર, તે એક શીખી શકાય તેવી કુશળતા છે.

 ~ શબ્દો, અવાજ, શરીરભાષા અને સ્મિત — આ ચારેયનો સુમેળ જ પ્રભાવશાળી સંવાદનું રહસ્ય છે.

~ યાદ રાખવા જેવું સૂત્ર:

"Good Speakers are made, not born." "સારા વક્તાઓ જન્મતા નથી, સતત અભ્યાસ અને જાગૃત પ્રેક્ટિસથી બને છે."

Read More >>

Peace of Mind
छोटी-छोटी बातों पर परेशान न हों - 1

Apr 29, 2026


अक्सर हम खुद को ऐसी बातों को लेकर बहुत ज्यादा परेशान कर लेते हैं, जो ध्यान से देखने पर वास्तव में इतनी बड़ी नहीं होतीं। हम छोटी-छोटी समस्याओं और चिंताओं पर ध्यान केंद्रित करते हैं और उन्हें बहुत बढ़ा-चढ़ाकर देखते हैं। उदाहरण के लिए, कोई अजनबी ट्रैफिक में हमारे आगे आ सकता है। उसे जाने देने और अपने दिन में आगे बढ़ने के बजाय, हम खुद को यह समझा लेते हैं कि हमारा गुस्सा जायज़ है। हम अपने मन में एक काल्पनिक टकराव रच लेते हैं। हममें से कई लोग बाद में इस घटना के बारे में किसी और को बताते भी हैं, बजाय इसके कि उसे जाने दें।


क्यों न इसके बजाय हम उस ड्राइवर को उसकी गलती कहीं और करने दें? उस व्यक्ति के प्रति करुणा रखें और याद करें कि बहुत अधिक जल्दी में होना कितना कष्टदायक होता है। इस तरह हम अपने भीतर की शांति बनाए रख सकते हैं और दूसरों की समस्याओं को व्यक्तिगत रूप से लेने से बच सकते हैं।

ऐसी कई “छोटी-छोटी बातें” हैं जो हमारे जीवन में रोज़ होती हैं—चाहे लाइन में इंतज़ार करना पड़े, अनुचित आलोचना सुननी पड़े, या काम का बड़ा हिस्सा हमें करना पड़े। यदि हम इन छोटी बातों की चिंता करना छोड़ दें, तो इसका बहुत बड़ा लाभ मिलता है।

बहुत से लोग अपनी जीवन-ऊर्जा का बड़ा हिस्सा इन “छोटी बातों” में उलझकर गंवा देते हैं, जिससे वे जीवन की सुंदरता और जादू को महसूस ही नहीं कर पाते। जब आप इस दिशा में सचेत प्रयास करते हैं, तो आप पाएंगे कि आपके पास दूसरों के प्रति अधिक दयालु और कोमल बनने के लिए कहीं अधिक ऊर्जा होगी।

Read More >>

Peace of Mind
નાની-નાની વાતોમાં ચિંતા ન કરો - 1

Apr 29, 2026

Date: April 26, 2026
ઘણી વાર આપણે એવી વાતો માટે બહુ જ ચિંતા કરી લઈએ છીએ, જે નજીકથી વિચારીએ તો એટલી મોટી હોત જ નથી. આપણે નાની સમસ્યાઓ અને ચિંતાઓ પર વધારે ધ્યાન આપીએ છીએ અને તેને વધારીને મોટું બનાવી દઈએ છીએ.


ઉદાહરણ તરીકે, ટ્રાફિકમાં કોઈ અજાણ્યો માણસ આપણાં આગળ આવી જાય. તેને જવા દેવાના બદલે અને પોતાના કામમાં આગળ વધવાના બદલે, આપણે આપણા ગુસ્સાને સાચું માનીએ છીએ. મનમાં તેની સાથે ઝઘડો થયો હોય એવું કલ્પી લઈએ છીએ. ઘણા લોકો તો પછી આ ઘટના બીજાને કહીને પણ સમય બગાડે છે, જ્યારે તેને સરળતાથી છોડાઈ શકે.
એના બદલે આપણે શાંતિથી વિચારીએ કે એ વ્યક્તિને જવા દઈએ. તેના માટે થોડું દયાભાવ રાખીએ અને સમજીએ કે કોઈને ખૂબ જ તાકીદ હોય તો કેટલું તણાવ થાય. આમ કરીએ તો આપણે આપણું મન શાંત રાખી શકીએ અને બીજાની વાતોને વ્યક્તિગત રીતે લેવાનું ટાળી શકીએ.


આવી ઘણી “નાની વાતો” રોજિંદા જીવનમાં બનતી રહે છે — જેમ કે લાઇનમાં રાહ જોવી પડે, કોઈ આપણું ખોટું ટીકા કરે, અથવા કામનો મોટો ભાગ આપણને કરવો પડે. જો આપણે આવી નાની વાતોની ચિંતા કરવી બંધ કરી દઈએ, તો તેનો બહુ મોટો ફાયદો થાય છે.


ઘણા લોકો પોતાની ઊર્જાનો મોટો ભાગ આવી નાની વાતોમાં વેડફી નાખે છે, અને તેથી જીવનની ખુશી અને સુંદરતા અનુભવી શકતા નથી. જો તમે આ રીતે જીવવાનું શરૂ કરો, તો તમે જોશો કે તમારા અંદર વધુ શાંતિ આવશે અને તમે બીજાઓ પ્રત્યે વધુ દયાળુ અને સૌમ્ય બની શકશો.

Read More >>